Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ થિરુ કે. કામરાજને તેમની જયંતી પર શ્રદ્ધાંજલિ આપી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે થિરુ કે. કામરાજને તેમની જયંતી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું:

હું થિરુ કે. કામરાજને તેમની જયંતી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. ભારતના વિકાસ માટે પોતાનું જીવન સમર્પિત કરનાર, સામાજિક સશક્તિકરણ પરનો તેમનો ભાર આપણા બધા માટે એક માર્ગદર્શક બળ છે. અમે ગરીબી નાબૂદી અને જન કલ્યાણ તરફના તેમના વિઝનને પરિપૂર્ણ કરવાની અમારી પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કરીએ છીએ. “

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com