Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ત્રિપુરાના લોકોને રાજ્ય સ્થાપના દિવસ પર અભિનંદન આપ્યા


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાજ્યના સ્થાપના દિવસ પર ત્રિપુરાના લોકોને અભિનંદન પાઠવ્યા છે.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

“ત્રિપુરાના લોકોને રાજ્ય સ્થાપના દિવસ પર હૃદયપૂર્વકની શુભેચ્છાઓ. આ દિવસ રાજ્યના અનન્ય ઇતિહાસ અને સમૃદ્ધ વારસાની ઉજવણી કરે છે. ત્રિપુરાના લોકોને સમૃદ્ધિ અને સંવાદિતાની શુભેચ્છા.”

 

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com