Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ત્રણ વર્ષ પૂરા થવા નિમિત્તે આયુષ્માન ભારત PMJAYની પ્રશંસા કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આયુષ્માન ભારત PMJAY – ત્રણ વર્ષ પૂરા થવા નિમિત્તે વિશ્વની સૌથી મોટી હેલ્થકેર યોજનાની પ્રશંસા કરી છે.

MyGovIndia ને આપેલા જવાબમાં પ્રધાનમંત્રીએ કહ્યું;

“ગત વર્ષે આરોગ્યસંભાળનું મહત્વ વધુ સ્પષ્ટ રીતે સમજાયું છે.

આપણા નાગરિકો માટે ઉચ્ચ ગુણવત્તા અને સસ્તું આરોગ્યસંભાળ સુનિશ્ચિત કરવાની અમારી પ્રતિબદ્ધતા છે. આયુષ્માન ભારત PM-JAY આ દ્રષ્ટિને સાકાર કરવાની ચાવી છે. #3YearsofPMJAY

 

SD/GP/BT

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com