Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ડૉ. વી શાંતાના અવસાન અંગે શોક વ્યક્ત કર્યો


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ડૉ. વી શાંતાના અવસાન અંગે શોક વ્યક્ત કર્યો છે.

એક ટવીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે ડો. વી. શાંતાને ઉચ્ચ ગુણવત્તાની કેન્સર સંભાળની ખાતરી કરવાના તેમના ઉત્કૃષ્ટ પ્રયાસો માટે યાદ કરવામાં આવશે. ચેન્નઈના અડ્યાર ખાતેની કેન્સર સંસ્થા ગરીબ અને દલિતોની સેવા કરવામાં મોખરે છે. હું મારી 2018માં લીધેલી સંસ્થાની મુલાકાતને યાદ કરું છું. ડૉ. વી. શાંતાના અવસાનથી દુ:ખ થયું. ઓમ શાંતિ.”

 

 

SD/GP/BT