Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ડૉ. રામ મનોહર લોહિયાને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ડૉ. રામ મનોહર લોહિયાને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે, તેમને એક સ્વપ્નદ્રષ્ટા નેતા, પ્રખર સ્વાતંત્ર્ય સેનાની અને સામાજિક ન્યાયના પ્રતિક તરીકે યાદ કર્યા છે.

પ્રધાનમંત્રીએ X પર લખ્યું;

“ડૉ. રામ મનોહર લોહિયાને તેમની જન્મજયંતિ પર યાદ કરીએ છીએ. એક સ્વપ્નદ્રષ્ટા નેતા, પ્રખર સ્વાતંત્ર્ય સેનાની અને સામાજિક ન્યાયના પ્રતિક, જેમણે પોતાનું જીવન વંચિતોને સશક્ત બનાવવા અને મજબૂત ભારતના નિર્માણ માટે સમર્પિત કર્યું.”

 

AP/IJ/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com