Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ડૉ રામ મનોહર લોહિયાને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ડૉ રામ મનોહર લોહિયાને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ આપી છે.

એક ટ્વીટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;

ડૉ. રામ મનોહર લોહિયાજીને તેમની જન્મજયંતી પર યાદ કરીએ છીએ. તેઓ એક જબરજસ્ત બૌદ્ધિક અને પ્રબળ ચિંતક હતા જેમણે ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં અને બાદમાં એક સમર્પિત નેતા તેમજ સાંસદ તરીકે ખૂબ જ યોગદાન આપ્યું હતું. આપણે એક મજબૂત ભારત માટે તેમના વિઝનને પરિપૂર્ણ કરવા સખત મહેનત કરી રહ્યા છીએ.”

 

GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com