Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ડૉ. આંબેડકરે ન્યાય, ગૌરવ અને આત્મનિર્ભરતા પર આધારિત ભારતના કેટલાક પ્રારંભિક અને સૌથી પ્રભાવશાળી આર્થિક વિચારોને કેવી રીતે આકાર આપ્યો તે એક લેખ શેર કરીને જણાવ્યું


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કેન્દ્રીય મંત્રી શ્રી અર્જુન રામ મેઘવાલનો એક લેખ શેર કર્યો કે કેવી રીતે ડૉ. આંબેડકરે ન્યાય, ગૌરવ અને આત્મનિર્ભરતા પર આધારિત ભારતના કેટલાક પ્રારંભિક અને સૌથી પ્રભાવશાળી આર્થિક વિચારોને આકાર આપ્યો.

પ્રધાનમંત્રી કાર્યાલયના એક્સ હેન્ડલ પર પોસ્ટ કરવામાં આવ્યું:

“કેન્દ્રીય મંત્રી શ્રી @arjunrammeghwal એ વિગતવાર જણાવ્યું છે કે કેવી રીતે ડૉ. આંબેડકરે ન્યાય, ગૌરવ અને આત્મનિર્ભરતા પર આધારિત ભારતના કેટલાક પ્રારંભિક અને સૌથી પ્રભાવશાળી આર્થિક વિચારોને આકાર આપ્યો. indianexpress.com/article/opinio

નમો એપના માધ્યમથી”

 

AP/IJ/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com