Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ જાણીતા ટેનિસ ખેલાડી શ્રી નરેશ કુમારના નિધન પર શોક વ્યક્ત કર્યો


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જાણીતા ટેનિસ ખેલાડી શ્રી નરેશ કુમારના નિધન પર ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી છે.

એક ટ્વીટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;

શ્રી નરેશ કુમારને ભારતીય રમતોમાં તેમના અમુલ્ય યોગદાન માટે યાદ કરવામાં આવશે. ટેનિસને લોકપ્રિય બનાવવામાં તેમણે મુખ્ય ભૂમિકા ભજવી હતી. એક મહાન ખેલાડી હોવા ઉપરાંત તેઓ એક અસાધારણ માર્ગદર્શક પણ હતા. તેમના નિધનથી દુઃખી છું. તેમના પરિવાર અને મિત્રો પ્રત્યે સંવેદના. ઓમ શાંતિ.”

 

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com