Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ જલ જીવન મિશન હેઠળ 75% કવરેજ પાર કરવા માટે અરુણાચલ પ્રદેશની પ્રશંસા કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અરુણાચલ પ્રદેશે 1.73 લાખ ગ્રામીણ પરિવારોને પીવાનું પાણી પૂરું પાડતા જલ જીવન મિશન હેઠળ 75% કવરેજ પાર કરવા પર મુખ્યમંત્રી અને તેમની ટીમની પ્રશંસા કરી છે.

અરુણાચલ પ્રદેશના સીએમ, શ્રી પેમા ખાંડુના ટ્વીટના જવાબમાં, પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;

અરુણાચલ પ્રદેશના ભાગોમાં મુશ્કેલ પ્રદેશને ધ્યાનમાં રાખીને અમૃત મહોત્સવના સમયમાં 75% કવરેજ પ્રશંસનીય છે. આ જલ પહોંચાડનાર ટીમને અભિનંદન અને બાકીનો ભાગ પૂર્ણ કરવા માટે શુભેચ્છાઓ.

 

GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com