Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ જલિયાંવાલા બાગના શહીદોને શ્રદ્ધાંજલિ આપી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​જલિયાંવાલા બાગના શહીદોને શ્રદ્ધાંજલિ આપી. તેમણે કહ્યું કે આવનારી પેઢીઓ હંમેશા તેમની અદમ્ય ભાવનાને યાદ રાખશે.

X પર એક પોસ્ટમાં તેમણે લખ્યું:

“આપણે જલિયાંવાલા બાગના શહીદોને શ્રદ્ધાંજલિ આપીએ છીએ. આવનારી પેઢીઓ હંમેશા તેમના અદમ્ય સાહસને યાદ રાખશે. તે ખરેખર આપણા રાષ્ટ્રના ઇતિહાસનો એક કાળો અધ્યાય હતો. તેમના બલિદાન ભારતના સ્વતંત્રતા સંગ્રામમાં એક મુખ્ય વળાંક બન્યો હતો.”

 

AP/IJ/JY/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  pibahmedabad1964@gmail.com