Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ જયા શ્રી મહાબોધિ મંદિરની મુલાકાત લીધી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રીલંકાના રાષ્ટ્રપતિ મહામહિમ અનુરા કુમારા દિસાનાયક સાથે, અનુરાધાપુરામાં પવિત્ર જયા શ્રી મહાબોધિ મંદિરની મુલાકાત લીધી અને પૂજનીય મહાબોધિ વૃક્ષ પર પ્રાર્થના કરી.

આ વૃક્ષ ત્રીજી સદી બીસીઇમાં ભારતથી સંગમિત મહાથેરી દ્વારા શ્રીલંકા લાવવામાં આવેલા બોના છોડમાંથી ઉગ્યું હોવાનું માનવામાં આવે છે. આ મંદિર ભારત-શ્રીલંકા વચ્ચે ગાઢ ભાગીદારીનો પાયો બનાવતા મજબૂત સભ્યતા સંબંધોના પુરાવા તરીકે ઉભું છે.

AP/IJ/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  pibahmedabad1964@gmail.com