Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ચક્રવાતની સ્થિતિ અંગે ઓડિશાના મુખ્યમંત્રી સાથે વાતચીત કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઓડિશાના વિવિધ હિસ્સાઓમાં ચક્રવાતની સ્થિતિ અંગે ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાઈક સાથે વાતચીત કરી.

પ્રધાનમંત્રીએ એક ટ્વીટમાં કહ્યું;
“ઓડિશાના વિવિધ હિસ્સાઓમાં ચક્રવાતની સ્થિતિ અંગે મુખ્યમંત્રી @Naveen_Odisha જી સાથે વાતચીત કરી. કેન્દ્ર તરફથી આ સંકટના સમયે તમામ શક્ય સહયોગની ખાતરી આપવામાં આવી. સૌની સુરક્ષા અને સુખાકારી માટે પ્રાર્થના કરૂં છું.’

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad &nbs…