Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ગુરુ નાનકના પ્રકાશ પર્વની લોકોને શુભકામનાઓ પાઠવી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રી ગુરુ નાનક દેવજીના પ્રકાશ પર્વના પ્રસંગે લોકોને શુભેચ્છાઓ પાઠવી છે.

એક ટવીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું, “હું શ્રી ગુરુ નાનક દેવજીને તેમના પ્રકાશ પર્વ પર નમન કરું છું. તેમના વિચારો આપણને સમાજની સેવા કરવા અને ઉત્તમ ગ્રહ બનાવવાની પ્રેરણા આપે.”

I bow to Sri Guru Nanak Dev Ji on his Parkash Purab. May his thoughts keep motivating us to serve society and ensure a better planet.

— Narendra Modi (@narendramodi) November 30, 2020

 

SD/GP/BT