Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ મનસુખ માંડવિયાનો લેખ શેર કર્યો


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આરોગ્યસંભાળમાં રોકાણમાં નોંધપાત્ર વધારો કરવા અને છેવાડા સુધી પહોંચીને ભારતના સમગ્ર આરોગ્યસંભાળના લેન્ડસ્કેપમાં સુધારો કરવા પર કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ. મનસુખ માંડવિયાનો લેખ શેર કર્યો છે.

પ્રધાનમંત્રી કાર્યાલયે ટ્વીટ કર્યું:

કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડૉ. મનસુખ માંડવિયા વિગતવાર જણાવે છે કે કેવી રીતે ભારત સરકાર દેશની સૌથી સંવેદનશીલ અને છેવાડાની વસતીને સસ્તી અને સુલભ ગુણવત્તાયુક્ત આરોગ્યસંભાળ પૂરી પાડી રહી છે.”

 

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com