Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ઓણમના અવસર પર લોકોને શુભેચ્છા પાઠવી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઓણમના પાવન અવસર પર દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે.

પ્રધાનમંત્રીએ કહ્યું, “ઓણમના શુભ અવસર પર શુભકામનાઓ! હું કામના કરુ છું કે આ તહેવાર આપણા સમાજમાં ખુશી, કલ્યાણ અને સમૃદ્ધિની ભાવનાને આગળ વધારે.”

RP