પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઓણમના અવસર પર લોકોને શુભેચ્છા પાઠવી છે. પોતાના શુભેચ્છા સંદેશમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે, “ઓણમના શુભ અવસર પર આપ સૌને મારી શુભકામનાઓ.
હું દુનિયાભરમાં ફેલાયેલા મલયાલી સમુદાયના લોકોને મારી શુભકામનાઓ વ્યક્ત કરું છું. પરસ્પર મૈત્રીની ભાવનાથી ઉજવાતો ઓણમ વાસ્તવમાં આનંદિત કરનારો ઉત્સવ છે. હું કામના કરું છું કે ઓણમ સમાજમાં હર્ષ અને સમૃદ્ધિમાં વધારો કરશે.”
AP/J.Khunt/GP
ഓണത്തിന്റെ ശുഭവേളയില് ഏവര്ക്കും ആശംസകള് pic.twitter.com/U1gRlKlVFj
— Narendra Modi (@narendramodi) August 28, 2015
Greetings on the auspicious occasion of Onam. pic.twitter.com/TjgQdiomNm
— Narendra Modi (@narendramodi) August 28, 2015