Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ઓડિશા સરકારમાં મંત્રી શ્રી નબા કિશોર દાસના નિધન પર શોક વ્યક્ત કર્યો


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઓડિશા સરકારમાં મંત્રી શ્રી નબા કિશોર દાસના અવસાન પર ઊંડું દુઃખ વ્યક્ત કર્યું છે.

પ્રધાનમંત્રીએ ટ્વિટ કર્યું કે, ઓડિશા સરકારના મંત્રી શ્રી નબ કિશોર દાસના કમનસીબ મૃત્યુથી દુઃખી. દુઃખની આ ઘડીમાં તેમના પરિવાર પ્રત્યે સંવેદના. ઓમ શાંતિ.”

YP/GP