Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ એનએસજી સ્થાપના દિવસના અવસર પર એનએસજી કર્મીઓને સલામ કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એનએસજી સ્થાપના દિવસના અવસર પર એનએસજી કર્મચારીઓના અતૂટ સમર્પણ, હિંમત અને સંકલ્પની પ્રશંસા કરી છે.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

“એનએસજી સ્થાપના દિવસના અવસરે, ભારત આપણા રાષ્ટ્રની સુરક્ષામાં તેમના અતૂટ સમર્પણ, હિંમત અને નિશ્ચય માટે તમામ એનએસજી કર્મચારીઓને સલામ કરે છે. જોખમો સામે આપણા રાષ્ટ્રને બચાવવાની તેમની પ્રતિબદ્ધતા પ્રશંસનીય છે. તેઓ બહાદુરી અને વ્યાવસાયિકતાનું પ્રતીક છે.”

 

AP/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com