Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ આગામી એરપોર્ટ માટે મધ્યપ્રદેશના રીવાના લોકોને અભિનંદન પાઠવ્યા


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આગામી એરપોર્ટ માટે મધ્યપ્રદેશના રીવા જિલ્લાના લોકોને અભિનંદન પાઠવ્યા છે. શ્રી મોદીએ કહ્યું કે આ એરપોર્ટના નિર્માણથી રીવા અને તેની આસપાસના વિસ્તારોના લોકોનું જીવન સરળ બનશે.

રીવાના સંસદસભ્ય જનાર્દન મિશ્રાના ટ્વીટના જવાબમાં પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;

“અભિનંદન. આ એરપોર્ટના નિર્માણથી રીવા અને આસપાસના વિસ્તારોના લોકોનું જીવન સરળ બનશે અને તેઓ વિકાસની ઝડપી ગતિ સાથે જોડાયેલા રહેશે.

 

 

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com