Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પીએમએ આશુરાના દિવસે હઝરત ઇમામ હુસૈન (અ.સ.)ના બલિદાનને યાદ કર્યા


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આશુરાના દિવસે હઝરત ઇમામ હુસૈન (અ.સ.)ના બલિદાનોને યાદ કર્યા હતા અને કહ્યું હતું કે સત્ય પ્રત્યેની તેમની અતૂટ પ્રતિબદ્ધતા અને અન્યાય સામેની તેમની લડત માટે તેમને યાદ કરવામાં આવે છે.

એક ટ્વિટમાં, વડા પ્રધાને કહ્યું;

“આજનો દિવસ હઝરત ઇમામ હુસૈન (અ.સ.)ના બલિદાનને યાદ કરવાનો દિવસ છે. તેમને સત્ય પ્રત્યેની તેમની અતૂટ પ્રતિબદ્ધતા અને અન્યાય સામેની લડાઈ માટે યાદ કરવામાં આવે છે. તેમણે સમાનતા અને ભાઈચારાને પણ ખૂબ મહત્વ આપ્યું હતું.”

SD/GP/MR

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com