ક્રમ.નં. |
સમજૂતી/સમજૂતી કરારો |
શ્રીલંકા તરફથી પ્રતિનિધિ |
ભારત તરફથી પ્રતિનિધિ |
|
1. |
પ્રજાસત્તાક ભારતની સરકાર અને ડેમોક્રેટિક સોશિયાલિસ્ટ રિપબ્લિક ઓફ શ્રીલંકાની સરકાર વચ્ચે વીજળીની આયાત/નિકાસ માટે એચવીડીસી ઇન્ટરકનેક્શનના અમલીકરણ માટે સમજૂતી કરાર (MoU) |
પ્રો. કે. ટી. એમ. ઉદયંગા હેમપાલ, સેક્રેટરી, ઊર્જા મંત્રાલય |
શ્રી વિક્રમ મિશ્રી, વિદેશ સચિવ |
|
2. |
પ્રજાસત્તાક ભારતનાં ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય અને ડેમોક્રેટિક સોશિયાલિસ્ટ રિપબ્લિક ઑફ શ્રીલંકાનાં ડિજિટલ અર્થતંત્ર મંત્રાલય વચ્ચે ડિજિટલ પરિવર્તન માટે વસ્તીનાં ધોરણે લાગુ સફળ ડિજિટલ સમાધાનો વહેંચવાનાં ક્ષેત્રમાં સહકાર સ્થાપિત કરવા સમજૂતી કરાર (MoU) |
શ્રી વરુણા ધનપાલ, કાર્યકારી સચિવ, ડિજિટલ અર્થતંત્ર મંત્રાલય |
શ્રી વિક્રમ મિશ્રી, વિદેશ સચિવ |
|
3. |
ત્રિંકોમાલીને ઉર્જા કેન્દ્ર તરીકે વિકસાવવામાં સહયોગ માટે ભારત પ્રજાસત્તાક સરકાર, શ્રીલંકાના લોકશાહી સમાજવાદી પ્રજાસત્તાકની સરકાર અને સંયુક્ત આરબ અમીરાતની સરકાર વચ્ચે સમજૂતી કરાર (MoU) |
પ્રો. કે. ટી. એમ. ઉદયંગા હેમપાલ, સેક્રેટરી, ઊર્જા મંત્રાલય |
શ્રી વિક્રમ મિશ્રી, વિદેશ સચિવ |
|
4. |
પ્રજાસત્તાક ભારતની સરકાર અને ડેમોક્રેટિક સોશિયાલિસ્ટ રિપબ્લિક ઓફ શ્રીલંકાની સરકાર વચ્ચે સંરક્ષણ ક્ષેત્રમાં સહકાર સ્થાપિત કરવા માટે સમજૂતી કરાર (MoU) |
એર વાઇસ માર્શલ સંપત થુયાકોંથા (નિવૃત્ત) સચિવ, સંરક્ષણ મંત્રાલય |
શ્રી વિક્રમ મિશ્રી, વિદેશ સચિવ |
|
5. |
પૂર્વીય પ્રાંત માટે બહુક્ષેત્રીય ગ્રાન્ટ સહાય પર સમજૂતી કરાર (MoU) |
શ્રી કે.એમ.એમ. સિરીવર્ધન સચિવ, નાણાં, આયોજન અને આર્થિક વિકાસ મંત્રાલય |
શ્રી સંતોષ ઝા, શ્રીલંકામાં ભારતનાં હાઈ કમિશનર |
|
6. |
પ્રજાસત્તાક ભારત સરકારનાં સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય તથા શ્રીલંકાનાં ડેમોક્રેટિક સોશિયાલિસ્ટ રિપબ્લિક ઑફ શ્રીલંકાનાં સ્વાસ્થ્ય અને સમૂહ મીડિયા મંત્રાલય વચ્ચે સ્વાસ્થ્ય અને ઔષધિનાં ક્ષેત્રમાં સહકાર સ્થાપિત કરવા માટે સમજૂતી કરાર (MoU) |
ડૉ. અનિલ જેસિંગે, સેક્રેટરી, આરોગ્ય અને માસ મીડિયા મંત્રાલય |
શ્રી સંતોષ ઝા, શ્રીલંકામાં ભારતનાં હાઈ કમિશનર |
|
7. |
ભારતીય ફાર્માકોપિયા કમિશન, સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, ભારત સરકાર અને ધ નેશનલ મેડિસિન્સ રેગ્યુલેટરી ઓથોરિટી, ડેમોક્રેટિક સોશિયાલિસ્ટ રિપબ્લિક ઓફ શ્રીલંકા વચ્ચે ફાર્માકોપિયોયલ કોઓપરેશન પર સમજૂતીકરાર (એમઓયુ). |
ડૉ. અનિલ જેસિંગે, સેક્રેટરી, આરોગ્ય અને માસ મીડિયા મંત્રાલય |
શ્રી સંતોષ ઝા, શ્રીલંકામાં ભારતનાં હાઈ કમિશનર |
|
ક્રમ.નં. |
પ્રોજેક્ટો |
|||
1. |
માહો-ઓમાનથાઈ રેલવે લાઇનના એલિવેટેડ રેલવે ટ્રેકનું ઉદ્ઘાટન. |
|||
2. |
માહો–અનુરાધાપુરા રેલવે લાઇન માટે સિગ્નલિંગ સિસ્ટમનાં નિર્માણનો શુભારંભ |
|||
3. |
સોમપુર સૌર ઉર્જા પ્રોજેક્ટ (વર્ચ્યુઅલ)નો ભૂમિપૂજન સમારોહ. |
|||
4. |
દાંબુલા (વર્ચ્યુઅલ) ખાતે તાપમાન નિયંત્રિત કૃષિ વેરહાઉસનું ઉદ્ઘાટન. |
|||
5. |
શ્રીલંકામાં 5000 ધાર્મિક સંસ્થાઓ માટે સૌર છત પ્રણાલીઓનો પુરવઠો (વર્ચ્યુઅલ). |
|||
જાહેરાતો:
યાત્રા દરમિયાન, પ્રધાનમંત્રી મોદીએ ભારતમાં એક વ્યાપક ક્ષમતા નિર્માણ કાર્યક્રમની જાહેરાત કરી, જેમાં દર વર્ષે 700 શ્રીલંકન લોકોનો સમાવેશ થાય છે. ત્રિંકોમાલીમાં થિરુકોનેશ્વરમ મંદિર, નુવારા એલિયામાં સીતા એલિયા મંદિર અને અનુરાધાપુરામાં સેક્રેડ સિટી કોમ્પ્લેક્સ પ્રોજેક્ટના વિકાસ માટે ભારતની અનુદાન સહાય, આંતરરાષ્ટ્રીય વેસાક દિવસ 2025 પર શ્રીલંકામાં ભગવાન બુદ્ધના અવશેષોનું પ્રદર્શન તેમજ ઋણના પુનર્ગઠન પર દ્વિપક્ષીય સુધારા કરારોના નિષ્કર્ષ.
AP/IJ/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964@gmail.com
Addressing the press meet with President @anuradisanayake. https://t.co/yX4QG8WI4E
— Narendra Modi (@narendramodi) April 5, 2025
आज राष्ट्रपति दिसानायक द्वारा ‘श्रीलंका मित्र विभूषण’ से सम्मानित किया जाना मेरे लिए गौरव की बात है।
— PMO India (@PMOIndia) April 5, 2025
यह सम्मान केवल मेरा सम्मान नहीं है, बल्कि यह 140 करोड़ भारतीयों का सम्मान है।
यह भारत और श्रीलंका के लोगों के बीच ऐतिहासिक संबंधों और गहरी मित्रता का सम्मान है: PM @narendramodi
भारत के लिए यह गर्व का विषय है कि हमने एक सच्चे पड़ोसी मित्र के रूप में अपने कर्तव्यों का निर्वाहन किया है।
— PMO India (@PMOIndia) April 5, 2025
चाहे 2019 का आतंकी हमला हो, कोविड महामारी हो, या हाल में आया आर्थिक संकट, हर कठिन परिस्थिति में, हम श्रीलंका के लोगों के साथ खड़े रहे हैं: PM @narendramodi
हमारी Neighbourhood First policy और Vision ‘MAHASAGAR’, दोनों में श्रीलंका का विशेष स्थान है: PM @narendramodi
— PMO India (@PMOIndia) April 5, 2025
भारत ने सबका साथ सबका विकास के विजन को अपनाया है।
— PMO India (@PMOIndia) April 5, 2025
हम अपने पार्टनर देशों की प्राथमिकताओं को भी महत्व देते हैं।
पिछले 6 महीनों में ही हमने 100 मिलियन डॉलर से अधिक राशि के loan को grant में बदला है: PM @narendramodi
अनुराधापुरा महाबोधी मंदिर परिसर में sacred city, और ‘नुरेलिया’ में ‘सीता एलिया’ मंदिर के निर्माण में भी भारत सहयोग करेगा: PM @narendramodi
— PMO India (@PMOIndia) April 5, 2025
भारत और श्रीलंका के बीच सदियों पुराने आध्यात्मिक और आत्मीयता भरे संबंध हैं।
— PMO India (@PMOIndia) April 5, 2025
मुझे यह बताते हुए अत्यन्त ख़ुशी है कि 1960 में गुजरात के अरावली में मिले भगवान बुद्ध के relics को श्रीलंका में दर्शन के लिए भेजा जा रहा है।
त्रिंकोमाली के थिरुकोनेश्वरम मंदिर के renovation में भारत…
हमने मछुआरों की आजीविका से जुड़े मुद्दों पर भी चर्चा की।
— PMO India (@PMOIndia) April 5, 2025
हम सहमत हैं, कि हमें इस मामले में एक मानवीय approach के साथ आगे बढ़ना चाहिए।
हमने मछुआरों को तुरंत रिहा किये जाने और उनकी Boats को वापस भेजने पर भी बल दिया: PM @narendramodi