પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવરાત્રી દરમિયાન દેવી માતાની પૂજા કરવાથી મનને ભરપૂર શાંતિ મળે છે તે વાતને યાદ કરી. તેમણે પંડિત ભીમસેન જોશીનું ભજન પણ ગાયું.
તેમણે X પરની એક પોસ્ટમાં લખ્યું:
“નવરાત્રી પર દેવી માતાનું પૂજાથી મનને શાંતિ મળે છે. પંડિત ભીમસેન જોશીજી દ્વારા માતાને સમર્પિત આ ભાવનાત્મક ભજન મંત્રમુગ્ધ કરી દે તેવું છે…”
नवरात्रि पर देवी मां की आराधना मन को असीम शांति से भर देती है। माता को समर्पित पंडित भीमसेन जोशी जी का यह भावपूर्ण भजन मंत्रमुग्ध कर देने वाला है…https://t.co/bMydkzyjPp
— Narendra Modi (@narendramodi) April 1, 2025
AP/IJ/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964@gmail.com
नवरात्रि पर देवी मां की आराधना मन को असीम शांति से भर देती है। माता को समर्पित पंडित भीमसेन जोशी जी का यह भावपूर्ण भजन मंत्रमुग्ध कर देने वाला है…https://t.co/bMydkzyjPp
— Narendra Modi (@narendramodi) April 1, 2025