Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

દિલ્હીમાં ભૂકંપના આંચકા અનુભવાયા બાદ પ્રધાનમંત્રીએ સૌને શાંત રહેવા અને સલામતી તેમજ સાવચેતીઓનું પાલન કરવાની વિનંતી કરી


દિલ્હીમાં ભૂકંપના આંચકા અનુભવાયા બાદ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સૌને શાંત રહેવા અને સલામતી તેમજ સાવચેતીઓનું પાલન કરવાની વિનંતી કરી છે. શ્રી મોદીએ કહ્યું કે અધિકારીઓ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે.

પ્રધાનમંત્રીએ X પોસ્ટમાં કહ્યું;

દિલ્હી અને નજીકના વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. દરેકને શાંત રહેવા અને સલામતી તેમજ સાવચેતીઓનું પાલન કરવા, સંભવિત આફ્ટરશોક્સ માટે સતર્ક રહેવા વિનંતી કરી. અધિકારીઓ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે.”

AP/IJ/GP

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com