Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

છેલ્લા દાયકામાં, વાઘ, દીપડા, ગેંડાની વસ્તીમાં પણ વધારો થયો છે, જે દર્શાવે છે કે આપણે વન્યજીવનને કેટલું ઘણું જ મહત્વ આપીએ છીએ અને પ્રાણીઓ માટે સ્થાયી રહેઠાણો બનાવવા માટે કામ કરી રહ્યા છીએ: પ્રધાનમંત્રી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કહ્યું હતું કે છેલ્લા દાયકામાં વાઘ, દીપડા, ગેંડાની વસ્તીમાં પણ વધારો થયો છે, જે દર્શાવે છે કે આપણે વન્યજીવનને કેટલું મહત્વ આપીએ છીએ અને પ્રાણીઓ માટે સ્થાયી રહેઠાણો બનાવવા માટે કામ કરી રહ્યા છીએ.

X પરની એક પોસ્ટમાં તેમણે લખ્યું:

“છેલ્લા દાયકામાં વાઘ, દીપડા, ગેંડાની વસ્તીમાં પણ વધારો થયો છે, જે દર્શાવે છે કે આપણે વન્યજીવનને કેટલું મહત્વ આપીએ છીએ અને પ્રાણીઓ માટે સ્થાયી રહેઠાણો બનાવવા માટે કામ કરી રહ્યા છીએ. #WorldWildlifeDay”

 

AP/IJ/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com