પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે બાળકો સામે થતાં યૌન અપરાધ કરવા પર દંડને વધારે કડક બનાવવા માટે બાળ યૌન અપરાધ સંરક્ષણ (પોક્સો) ધારામાં સંશોધન કરવા માટે મંજૂરી આપી દીધી છે.
મુખ્ય બાબતો:
લાભ:
આ સંશોધનથી આ કાયદામાં કડક દંડ કરવાની જોગવાઈઓને સામેલ કરવાને કારણે બાળ યૌન અપરાધની પ્રવૃત્તિ અટકાવવામાં મદદ મળવાની આશા છે. એનાથી પરેશાનીનાં સમયે નબળાં બાળકોનાં હિતનું રક્ષણ થશે તથા તેમની સુરક્ષા અને મર્યાદા સુનિશ્ચિત થશે. આ સંશોધનનો ઉદ્દેશ યૌન અપરાધ અને દંડનાં પાસાઓનાં સંબંધમાં સ્પષ્ટતા સ્થાપિત કરવાનો છે.
NP/J.Khunt/RP