Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

કિસાન ડ્રોનની પ્રગતિ એ કૃષિ ક્ષેત્રમાં અસરકારક અને કાર્યક્ષમ ટેકનિક પ્રદાન કરે છે: પ્રધાનમંત્રી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પુનરોચ્ચાર કર્યો છે કે કેવી રીતે કૃષિ ક્ષેત્રમાં ડ્રોનની પ્રગતિથી ખેડૂતોની કમાણી વધી છે અને તેમના જીવનની ગુણવત્તામાં સુધારો થયો છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી શ્રી મનસુખ માંડવિયાનો એક લેખ શેર કરતા, પ્રધાનમંત્રી કાર્યાલય X પર પોસ્ટ કરવામાં આવ્યું:

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા સમજાવે છે કે કેવી રીતે કિસાન ડ્રોનની પ્રગતિ પ્રવાહી ખાતરોના ઉપયોગ માટે અસરકારક અને કાર્યક્ષમ તકનીક પ્રદાન કરે છે, જેનાથી ખેડૂતોની કમાણી વધે છે અને તેમના જીવનની ગુણવત્તામાં સુધારો થાય છે.”

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com