Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

એએનઆર ગારુ ભારતનું ગૌરવ છે અને તેમનું શાનદાર પ્રદર્શન આવનારી પેઢીઓને મંત્રમુગ્ધ કરતું રહેશે: પ્રધાનમંત્રી


શ્રી અક્કીનેની નાગેશ્વર રાવને ભારતનું ગૌરવ ગણાવતા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કહ્યું હતું કે, તેમનું શાનદાર પ્રદર્શન આવનારી પેઢીઓને મંત્રમુગ્ધ કરતું રહેશે. તેમણે શ્રી નાગાર્જુન અક્કીનેની અને તેમના પરિવારને મળીને સંતોષ વ્યક્ત કર્યો.

X પર શ્રી નાગાર્જુન અક્કીનેની દ્વારા લખાયેલી પોસ્ટના જવાબમાં શ્રી મોદીએ કહ્યું:

“નાગાર્જુન ગારુને અને તેમના પરિવારને મળીને ખરેખર આનંદ થયો. એએનઆર ગારુ ભારતનું ગૌરવ છે અને તેમના શાનદાર રજૂઆતો આવનારી પેઢીઓને મંત્રમુગ્ધ કરતી રહેશે.”

 

AP/IJ/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com