आज यहां मुंबई में 100 से अधिक देशों के Artists, Innovators, Investors और Policy Makers, एक साथ, एक ही छत के नीचे, एकत्र हुए हैं। एक तरह से आज यहां Global Talent और Global Creativity के एक Global Ecosystem की नींव रखी जा रही है।
...ગુજરાતી આવૃત્તિ ટૂંક સમયમાં
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મુંબઈમાં જિયો વર્લ્ડ સેન્ટર ખાતે વેવ્સ 2025નું ઉદ્ઘાટન કર્યું હતું. જે આ પ્રકારની સૌપ્રથમ વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ એન્ડ એન્ટરટેઇનમેન્ટ સમિટ છે. આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને ...
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મહારાષ્ટ્ર દિવસ પર મહારાષ્ટ્રના લોકોને શુભેચ્છા પાઠવી હતી. X પર અલગ અલગ પોસ્ટ્સમાં, તેમણે કહ્યું: "મહારાષ્ટ્રના લોકોને મહારાષ્ટ્ર દિવસની શુભકામનાઓ, જેમણે હંમેશા ભારતના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી ...
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતના લોકોને રાજ્ય સ્થાપના દિવસની શુભેચ્છા પાઠવી. X પર અલગ અલગ પોસ્ટમાં તેમણે કહ્યું: "રાજ્ય સ્થાપના દિવસના ગૌરવપૂર્ણ પ્રસંગે, ગુજરાતના લોકોને મારી શુભકામનાઓ. રાજ્યએ તેની સંસ્કૃતિ, ઉદ્યોગસાહસિકતાની ...
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સવારે કેન્દ્ર અને રાજ્ય સરકારોને સમાવતા અતિ-સક્રિય શાસન અને સમયસર અમલીકરણ માટે આઇસીટી-આધારિત મલ્ટિ-મોડલ પ્લેટફોર્મ પ્રગતિની 46મી આવૃત્તિ બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ બેઠકમાં આઠ મહત્ત્વપૂર્ણ ...
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં રાજકીય બાબતો પરની મંત્રીમંડળીય સમિતિએ આગામી વસ્તી ગણતરીમાં જાતિગત ગણતરીને સામેલ કરવાનો નિર્ણય લીધો છે. આ દર્શાવે છે કે વર્તમાન સરકાર રાષ્ટ્ર અને સમાજના સર્વગ્રાહી ...
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 1 અને 2 મેનાં રોજ મહારાષ્ટ્ર, કેરળ અને આંધ્રપ્રદેશની મુલાકાત લેશે. તેઓ 1 મેના રોજ મુંબઈનો પ્રવાસ કરશે અને સવારે લગભગ 10:30 વાગ્યે તેઓ વર્લ્ડ ઓડિયો ...
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં દિવાલ પડવાથી થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો. તેમણે દરેક મૃતકના પરિવારજનો માટે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત કોષમાંથી 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 ...
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કોલકાતામાં થયેલી આગ દુર્ઘટનામાં થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે દરેક મૃતકના સગા માટે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત કોષમાંથી રૂ. 2 લાખ અને ઘાયલોને ...
બસવ જયંતીના શુભ પ્રસંગે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જગદગુરુ બસવેશ્વરના ગહન જ્ઞાન અને શાશ્વત વારસાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. 12મી સદીના દાર્શનિક અને સમાજ સુધારકને યાદ કરતા, પ્રધાનમંત્રીએ X ની વિવિધ ...