દેશભરના યુવા મિત્રોને તેમની ઉનાળાની રજાઓ માટે હાર્દિક શુભેચ્છાઓ પાઠવતા, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે તેમને આ સમયનો ઉપયોગ આનંદ, કંઈક શીખવા અને વ્યક્તિગત વિકાસ માટે કરે તે માટે પ્રોત્સાહિત ...
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવરાત્રી દરમિયાન દેવી માતાની પૂજા કરવાથી મનને ભરપૂર શાંતિ મળે છે તે વાતને યાદ કરી. તેમણે પંડિત ભીમસેન જોશીનું ભજન પણ ગાયું. તેમણે X પરની એક ...
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પરમ પૂજ્ય ડૉ. શ્રી શ્રી શ્રી શિવકુમાર સ્વામીગાલુને તેમની જયંતિના ખાસ પ્રસંગે શ્રદ્ધાંજલિ અર્પણ કરી. તેમના અસાધારણ પ્રયાસોને બિરદાવતા, શ્રી મોદીએ તેમને કરુણા અને અથાક ...
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઉત્કલ દિવસ પર ઓડિશાના લોકોને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી. તેમણે ટિપ્પણી કરી કે ભારત ઓડિશાના ઇતિહાસ, સાહિત્ય અને સંગીત પર ગર્વ અનુભવે છે, અને ઉમેર્યું કે ...
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઊર્જામાં સ્થિરતા અને આત્મનિર્ભરતા તરફની ભારતની યાત્રામાં પરમાણુ ઉર્જાની મુખ્ય ભૂમિકા પરના તેમની વ્યવહારિક ટિપ્પણી બદલ કેન્દ્રીય મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહની પ્રશંસા કરી. એક્સ પર કેન્દ્રીય મંત્રી ...
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દેવી દુર્ગાના દૈવી આશીર્વાદ પર ભાર મૂકતા રાષ્ટ્રને શુભેચ્છા પાઠવી. તેમણે દેવીની કૃપા ભક્તોમાં શાંતિ, ખુશી અને નવી ઉર્જા કેવી રીતે લાવે છે તે વાત પર ...
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઈદ-ઉલ-ફિત્ર નિમિત્તે સૌને શુભેચ્છા પાઠવી. એક્સ પર એક પોસ્ટમાં તેમણે લખ્યું: “ઈદ-ઉલ-ફિત્રની શુભેચ્છાઓ. આ તહેવાર આપણા સમાજમાં આશા, સંવાદિતા અને દયાની ભાવનાને વધારે. તમારા બધા પ્રયત્નોમાં આનંદ અને ...
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે છત્તીસગઢનાં બિલાસપુરમાં માળખાગત વિકાસ અને સ્થાયી આજીવિકાને પ્રોત્સાહન આપવાની પોતાની પ્રતિબદ્ધતાને અનુરૂપ કાર્યનો શુભારંભ કર્યો હતો અને દેશને રૂ. 33,700 કરોડથી વધારેની કિંમતની વિવિધ વિકાસ ...
ભારત માતા કી જય! ભારત માતા કી જય! ભારત માતા કી જય! છત્તીસગઢ મહતારી કી જય! રતનપુરવાળી માતા મહામાયા કી જય! કર્મા માયા કી જય! બાબા ગુરુ ઘાસીદાસ કી જય! જમ્મો સંગી-સાથી-જહુંરિયા, મહતારી-દીદી-બહિની અઉ સિયાન-યુવાન, મન લા જય ...
ભારત માતા કી જય, ભારત માતા કી જય, ભારત માતા કી જય, ગુડી પાડ-વ્યાચ્યા આણિ નવીન વર્ષાચ્યા આપલ્યા સર્વાન્ના અતિશય મનઃપૂર્વક શુભેચ્છા! આ કાર્યક્રમમાં ઉપસ્થિત પરમ પૂજ્ય સરસંઘચાલકજી, ડૉ. મોહન ભાગવતજી, સ્વામી ગોવિંદ ...