Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારત રત્ન ડો. ભીમરાવ સ્મારક અને સાંસ્કૃતિક કેન્દ્ર માટે ઉત્તર પ્રદેશ સરકારની પ્રશંસા કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આદરણીય ડો. બાબાસાહેબ આંબેડકરના આદર્શોને યુવાનો વચ્ચે લોકપ્રિય બનાવવામાં અગ્રણી ભૂમિકા નિભાવવા માટે ઉત્તર પ્રદેશ સરકારની પ્રશંસા કરી છે.

પ્રધાનમંત્રીએ એક ટ્વીટમાં કહ્યું, “ભારત રત્ન ડો. ભીમરાવ સ્મારક અને સાંસ્કૃતિક કેન્દ્ર, લખનઉ યુવાનો વચ્ચે આદરણીય ડો. બાબાસાહેબ આંબેડકરના આદર્શોને વધુ લોકપ્રિય બનાવશે.

“હું ઉત્તર પ્રદેશ સરકારની આ પ્રયાસમાં અગ્રણી ભૂમિકા ભજવવા માટે પ્રશંસા કરૂં છું.”

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com