Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી કાલે એએમએ, અમદાવાદમાં ઝેન ગાર્ડન અને કાઈઝેન એકેડમીનું ઉદઘાટન કરશે


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી કાલે 27 જૂન, 2021ના રોજ સવારે 11.30 વાગ્યે એએમએ અમદાવાદમાં ઝેન ગાર્ડન અને કાઈઝેન એકેડમીનું ઉદઘાટન કરશે.

પ્રધાનમંત્રીએ એક ટ્વીટમાં કહ્યુઃ“કાલે 27 જૂનના રોજ એએમએ, અમદાવાદમાં એક ઝેન ગાર્ડન અને કાઈઝેન એકેડમીનું ઉદઘાટન કરવામાં આવશે. આ ભારત અને જાપાન વચ્ચે ઘનિષ્ઠ સંબંધને પ્રદર્શિત કરનારું વધુ એક ઉદાહરણ છે.”

SD/GP/JD

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com