પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સંસદની નવી ઇમારતનો શિલાન્યાસ કાર્યો હતો. નવી ઇમારત ‘આત્મનિર્ભર ભારત’ના વિઝનનું અભિન્ન અંગ છે અને સ્વતંત્રતા પછી પહેલી વાર લોકોની જનતાની સંસદનું નિર્માણ કરવાની સીમાચિહ્નરૂપ તક બની જશે, જે વર્ષ 2022માં સ્વતંત્રતાની 75મી વર્ષગાંઠમાં ‘નવા ભારત’ની જરૂરિયાતો અને આકાંક્ષાઓને અનુરૂપ હશે.
આ પ્રસંગે પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે આજે ભારતના લોકશાહી ઇતિહાસનો સીમાચિહ્નરૂપ દિવસ છે, જેમાં ભારતીયતાનો વિચાર રહેલો છે. તેમણે ઉમેર્યું હતું કે ભારતના સંસદભવનના નિર્માણ કાર્યની શરૂઆત આપણી લોકશાહી પરંપરાઓના સૌથી મહત્ત્વપૂર્ણ તબક્કાઓ પૈકીનો એક છે. તેમણે ભારતની જનતાને સંસદની નવી ઇમારતનું નિર્માણ ખભેખભો મિલાવીને કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે જ્યારે ભારત એની આઝાદીની 75મી વર્ષગાંઠની ઉજવણી કરશે, ત્યારે આપણી સંસદની નવી ઇમારતથી વધારે સુંદર કે વધારે શુદ્ધ અન્ય કોઈ વિચાર ન હોઈ શકે.
આ પ્રસંગે પ્રધાનમંત્રીએ વર્ષ 2014માં સાંસદ તરીકે પહેલી વાર સંસદભવનમાં પ્રવેશ કર્યો હતો એ સમયને યાદ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે જ્યારે તેમણે સંસદભવનમાં પહેલી વાર પ્રવેશ કર્યો હતો, ત્યારે તેમણે લોકશાહીના આ મંદિરમાં પ્રવેશ કરતા અગાઉ મસ્તક નમાવીને વંદન કર્યા હતાં. તેમણે કહ્યું હતું કે, સંસદની નવી ઇમારતમાં ઘણી બાબતો નવી હશે, જેનાથી સાંસદોની કાર્યક્ષમતામાં વધારો થશે અને તેમની કાર્યશૈલી વધારે આધુનિક બનશે. તેમણે જણાવ્યું હતું કે જો સંસદનાં જૂનાં ભવને આઝાદી પછીના ભારતને દિશા આપી હતી, તો નવી ઇમારત ‘આત્મનિર્ભર ભારત’નું નિર્માણ થવાનું સાક્ષી બનશે. તેમણે ઉમેર્યું હતું કે જો સંસદના જૂનાં મકાનમાં દેશની જરૂરિયાતો પૂર્ણ કરવા માટે કામ થયું હતું, તો નવા મકાનમાં 21મી સદીના ભારતની આકાંક્ષાઓ પૂર્ણ કરવા માટે કાર્ય થશે.
પ્રધાનમંત્રીએ ભારતની લોકશાહી વ્યવસ્થા જીવનના મૂલ્યો સાથે સંકળાયેલી છે એવો અભિપ્રાય વ્યક્ત કરીને કહ્યું હતું કે, દુનિયાના અન્ય દેશોમાં લોકશાહી ચૂંટણીની પ્રક્રિયા, વહીવટી અને શાસન સાથે સંબંધિત છે. પણ ભારતમાં લોકશાહીનો સંબંધ જીવનના મૂલ્યો સાથે છે, આપણા દેશમાં લોકશાહી જીવન જીવવાની રીત છે અને દેશનો આત્મા છે, દેશનું હાર્દ છે. તેમણે ઉમેર્યું હતું કે, ભારતની લોકશાહી સદીઓના અનુભવમાંથી વિકસેલી એક વ્યવસ્થા છે. આ જીવન જીવવાનો એક મંત્ર છે, જીવનનું એક પાસું છે તેમજ ભારતમાં લોકશાહીમાં એક સુનિશ્ચિત વ્યવસ્થા છે. તેમણે કહ્યું હતું કે ભારતની લોકશાહીની તાકાત દેશના વિકાસને નવી ઊર્જા આપે છે અને એના દેશવાસીઓને નવો વિશ્વાસ આપે છે. તેમણે કહ્યું હતું કે ભારતમાં લોકશાહી દર વર્ષે સતત વિકસી રહી છે અને દરેક ચૂંટણીમાં મતદારોનું પ્રમાણ વધી રહ્યું છે એવું જોવા મળે છે.
પ્રધાનમંત્રીએ લોકશાહીને મતભેદોનું સમાધાન કરવાની વ્યવસ્થા ગણાવીને કહ્યું હતું કે, ભારતમાં લોકશાહી સુશાસન માટેની વ્યવસ્થા હોવા ઉપરાંત વિવિધ પ્રકારના મતભેદોનું સમાધાન કરવાની વ્યવસ્થા છે. વિવિધ અભિપ્રાયો, વિવિધ પરિપ્રેક્ષ્યો જીવંત લોકશાહીનું નિર્માણ કરે છે. તેમણે જણાવ્યું હતું કે, આપણી લોકશાહી એ લક્ષ્યાંક તરફ આગેકૂચ કરી રહી છે કે દેશમાં વિવિધ વિચારો કે અભિપ્રાયો માટે હંમેશા અવકાશ રહે. જ્યાં સુધી આ પ્રકારના વિચારો કે અભિપ્રાયો લોકશાહી પ્રક્રિયાઓને સુસંગત હોય, ત્યાં સુધી એમના માટે અવકાશ છે. તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે, નીતિઓ અને રાજકારણ અલગ હોઈ શકે છે, પણ આપણો મૂળ ઉદ્દેશ જનતાની સેવા કરવાનો છે અને આ જ અંતિમ ઉદ્દેશ છે. આ ઉદ્દેશ સાથે કોઈ સમાધાન ન કરી શકાય અને ન થવું જોઈએ. તેમણે ઉમેર્યું હતું કે, ચર્ચા સંસદની અંદર થાય કે બહાર, પણ રાષ્ટ્રની સેવા કરવા માટેની દ્રઢતા અને રાષ્ટ્રીય હિત પ્રત્યે સમર્પણની ભાવના સતત પ્રતિબિંબિત થવી જોઈએ.
પ્રધાનમંત્રીએ લોકોને એ યાદ રાખવાની વિનંતી કરી હતી કે, લોકશાહી પ્રત્યે આશાવાદ રાખવાની જવાબદારી જનતાની છે, જે સંસદભવનના અસ્તિત્વનો પાયો છે. આ પ્રસંગે તેમણે એ બાબત યાદ અપાવી હતી કે, સંસદમાં પ્રવેશ કરનાર દરેક સાંસદ જનતા અને બંધારણ પ્રત્યે જવાબદાર છે. તેમણે કહ્યું હતું કે, લોકશાહીનું આ એક એવું મંદિર છે, જેમાં કોઈ મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા કરવાનો રીતિરિવાજ નથી. આ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા જનપ્રતિનિધિઓ કે સાંસદના સમર્પણની ભાવના, આચારવિચાર કરશે અને એ જ લોકશાહીના આ મંદિરનું જીવન હશે. ભારતતની એકતા અને અખંડિતતા માટેના તેમના પ્રયાસો આ મંદિરની જીવંતતા માટેની ઊર્જા બની જશે. તેમણે ઉમેર્યું હતું કે, જ્યારે દરેક સાંસદ અહીં પોતાની જાણકારી, બુદ્ધિક્ષમતા, શિક્ષણ અને અનુભવનો સંપૂર્ણ ઉપયોગ કરશે, ત્યારે આ નવું સંસદભવન પવિત્રતા હાંસલ કરશે.
પ્રધાનમંત્રીએ લોકોને ભારતને સર્વોપરી જાળવવાની પ્રતિજ્ઞા લેવા, ભારતની પ્રગતિ અને ભારતના વિકાસ માટે પ્રયાસ કરવા અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, દરેક નિર્ણય દેશની ક્ષમતા વધારવો જોઈએ અને એમાં દેશનું હિત, રાષ્ટ્રહિતત સર્વોપરી હોવું જોઈએ. તેમણે દરેકને રાષ્ટ્રહિતને સર્વોપરી રાખવાની અપીલ કરતાં કહ્યું હતું કે, દેશના હિતથી મોટું હિત બીજું કોઈ નથી. પોતાના અંગત હિત કરતા દેશના હિતને હંમેશા પ્રાથમિકતા આપવી પડશે. દેશની એકતા, અખંડિતતાથી વધારે મહત્ત્વપૂર્ણ બીજું કશું ન હોઈ શકે. દેશના બંધારણની ગરિમા અને એનું પાલન આપણા જીવનનો સૌથી મોટો લક્ષ્યાંક બની જશે.
SD/GP/BT
Speaking at the Foundation Stone Laying of the New Parliament. https://t.co/Gh3EYXlUap
— Narendra Modi (@narendramodi) December 10, 2020
आज का दिन भारत के लोकतांत्रिक इतिहास में मील के पत्थर की तरह है।
— PMO India (@PMOIndia) December 10, 2020
भारतीयों द्वारा,
भारतीयता के विचार से ओत-प्रोत,
भारत के संसद भवन के निर्माण का शुभारंभ
हमारी लोकतांत्रिक परंपराओं के सबसे अहम पड़ावों में से एक है: PM
हम भारत के लोग मिलकर अपनी संसद के इस नए भवन को बनाएंगे।
— PMO India (@PMOIndia) December 10, 2020
और इससे सुंदर क्या होगा, इससे पवित्र क्या होगा कि
जब भारत अपनी आजादी के 75 वर्ष का पर्व मनाए,
तो उस पर्व की साक्षात प्रेरणा, हमारी संसद की नई इमारत बने: PM#NewParliament4NewIndia
मैं अपने जीवन में वो क्षण कभी नहीं भूल सकता जब 2014 में पहली बार एक सांसद के तौर पर मुझे संसद भवन में आने का अवसर मिला था।
— PMO India (@PMOIndia) December 10, 2020
तब लोकतंत्र के इस मंदिर में कदम रखने से पहले,
मैंने सिर झुकाकर, माथा टेककर
लोकतंत्र के इस मंदिर को नमन किया था: PM
नए संसद भवन में ऐसी अनेक नई चीजें की जा रही हैं जिससे सांसदों की Efficiency बढ़ेगी,
— PMO India (@PMOIndia) December 10, 2020
उनके Work Culture में आधुनिक तौर-तरीके आएंगे: PM#NewParliament4NewIndia
पुराने संसद भवन ने स्वतंत्रता के बाद के भारत को दिशा दी तो नया भवन आत्मनिर्भर भारत के निर्माण का गवाह बनेगा।
— PMO India (@PMOIndia) December 10, 2020
पुराने संसद भवन में देश की आवश्यकताओं की पूर्ति के लिए काम हुआ, तो नए भवन में 21वीं सदी के भारत की आकांक्षाएं पूरी की जाएंगी: PM
आमतौर पर अन्य जगहों पर जब डेमोक्रेसी की चर्चा होती है चुनाव प्रक्रियाओं, शासन-प्रशासन की बात होती है।
— PMO India (@PMOIndia) December 10, 2020
इस प्रकार की व्यवस्था पर अधिक बल देने को ही कुछ स्थानों पर डेमोक्रेसी कहा जाता है: PM
लेकिन भारत में लोकतंत्र एक संस्कार है।
— PMO India (@PMOIndia) December 10, 2020
भारत के लिए लोकतंत्र जीवन मूल्य है, जीवन पद्धति है, राष्ट्र जीवन की आत्मा है।
भारत का लोकतंत्र, सदियों के अनुभव से विकसित हुई व्यवस्था है।
भारत के लिए लोकतंत्र में, जीवन मंत्र भी है, जीवन तत्व भी है और साथ ही व्यवस्था का तंत्र भी है: PM
भारत के लोकतंत्र में समाई शक्ति ही देश के विकास को नई ऊर्जा दे रही है, देशवासियों को नया विश्वास दे रही है।
— PMO India (@PMOIndia) December 10, 2020
भारत में लोकतंत्र नित्य नूतन हो रहा है।
भारत में हम हर चुनाव के साथ वोटर टर्नआउट को बढ़ते हुए देख रहे हैं: PM
भारत में लोकतंत्र, हमेशा से ही गवर्नेंस के साथ ही मतभेदों को सुलझाने का माध्यम भी रहा है।
— PMO India (@PMOIndia) December 10, 2020
अलग विचार, अलग दृष्टिकोण, ये एक vibrant democracy को सशक्त करते हैं।
Differences के लिए हमेशा जगह हो लेकिन disconnect कभी ना हो, इसी लक्ष्य को लेकर हमारा लोकतंत्र आगे बढ़ा है: PM
Policies में अंतर हो सकता है,
— PMO India (@PMOIndia) December 10, 2020
Politics में भिन्नता हो सकती है,
लेकिन हम Public की सेवा के लिए हैं, इस अंतिम लक्ष्य में कोई मतभेद नहीं होना चाहिए।
वाद-संवाद संसद के भीतर हों या संसद के बाहर,
राष्ट्रसेवा का संकल्प,
राष्ट्रहित के प्रति समर्पण लगातार झलकना चाहिए: PM
हमें याद रखना है कि वो लोकतंत्र जो संसद भवन के अस्तित्व का आधार है, उसके प्रति आशावाद को जगाए रखना हम सभी का दायित्व है।
— PMO India (@PMOIndia) December 10, 2020
हमें ये हमेशा याद रखना है कि संसद पहुंचा हर प्रतिनिधि जवाबदेह है।
ये जवाबदेही जनता के प्रति भी है और संविधान के प्रति भी है: PM
लोकतंत्र के इस मंदिर में इसका कोई विधि-विधान भी नहीं है।
— PMO India (@PMOIndia) December 10, 2020
इस मंदिर की प्राण-प्रतिष्ठा करेंगे इसमें चुनकर आने वाले जन-प्रतिनिधि।
उनका समर्पण, उनका सेवा भाव, इस मंदिर की प्राण-प्रतिष्ठा करेगा।
उनका आचार-विचार-व्यवहार, इस मंदिर की प्राण-प्रतिष्ठा करेगा: PM
भारत की एकता-अखंडता को लेकर किए गए उनके प्रयास, इस मंदिर की प्राण-प्रतिष्ठा की ऊर्जा बनेंगे।
— PMO India (@PMOIndia) December 10, 2020
जब एक एक जनप्रतिनिधि, अपना ज्ञान, बुद्धि, शिक्षा, अपना अनुभव पूर्ण रूप से यहां निचोड़ देगा, उसका अभिषेक करेगा, तब इस नए संसद भवन की प्राण-प्रतिष्ठा होगी: PM
हमें संकल्प लेना है...
— PMO India (@PMOIndia) December 10, 2020
ये संकल्प हो India First का।
हम सिर्फ और सिर्फ भारत की उन्नति, भारत के विकास को ही अपनी आराधना बना लें।
हमारा हर फैसला देश की ताकत बढ़ाए।
हमारा हर निर्णय, हर फैसला, एक ही तराजू में तौला जाए।
और वो है- देश का हित सर्वोपरि: PM
हम भारत के लोग, ये प्रण करें- हमारे लिए देशहित से बड़ा और कोई हित कभी नहीं होगा।
— PMO India (@PMOIndia) December 10, 2020
हम भारत के लोग, ये प्रण करें- हमारे लिए देश की चिंता, अपनी खुद की चिंता से बढ़कर होगी।
हम भारत के लोग, ये प्रण करें- हमारे लिए देश की एकता, अखंडता से बढ़कर कुछ नहीं होगा: PM
नए संसद भवन का निर्माण, नूतन और पुरातन के सह-अस्तित्व का उदाहरण है। यह समय और जरूरतों के अनुरूप खुद में परिवर्तन लाने का प्रयास है।
— Narendra Modi (@narendramodi) December 10, 2020
इसमें ऐसी अनेक नई चीजें की जा रही हैं, जिनसे सांसदों की Efficiency बढ़ेगी और उनके Work Culture में आधुनिक तौर-तरीके आएंगे। pic.twitter.com/9KZ3quYMTi
संसद भवन की शक्ति का स्रोत, उसकी ऊर्जा का स्रोत हमारा लोकतंत्र है।
— Narendra Modi (@narendramodi) December 10, 2020
लोकतंत्र भारत में क्यों सफल हुआ, क्यों सफल है और क्यों कभी लोकतंत्र पर आंच नहीं आ सकती, यह हमारी आज की पीढ़ी के लिए भी जानना-समझना जरूरी है। pic.twitter.com/E9v73oV7FR
भारत में लोकतंत्र एक संस्कार है।
— Narendra Modi (@narendramodi) December 10, 2020
भारत के लिए लोकतंत्र जीवन मूल्य है, जीवन पद्धति है, राष्ट्र जीवन की आत्मा है।
भारत का लोकतंत्र सदियों के अनुभव से विकसित हुई व्यवस्था है।
भारत के लिए लोकतंत्र में जीवन मंत्र भी है, जीवन तत्व भी है और व्यवस्था का तंत्र भी है। pic.twitter.com/Wqsr6ExU3a
अलग-अलग विचार और दृष्टिकोण एक Vibrant Democracy को सशक्त करते हैं।
— Narendra Modi (@narendramodi) December 10, 2020
Policies में अंतर हो सकता है, Politics में भिन्नता हो सकती है, लेकिन हम Public की सेवा के लिए हैं, इसमें मतभेद नहीं होना चाहिए।
वाद-संवाद संसद में हों या बाहर, राष्ट्रहित के प्रति समर्पण लगातार झलकना चाहिए। pic.twitter.com/YZ9VNDsISM
नया संसद भवन तब तक एक इमारत ही रहेगा, जब तक उसकी प्राण-प्रतिष्ठा नहीं होगी।
— Narendra Modi (@narendramodi) December 10, 2020
इस मंदिर की प्राण-प्रतिष्ठा करेंगे, इसमें चुनकर आने वाले जन-प्रतिनिधि।
उनका समर्पण, उनका सेवा भाव, उनका आचार-विचार-व्यवहार, इस मंदिर की प्राण-प्रतिष्ठा करेगा। pic.twitter.com/AAZShHMlHY
जब देश वर्ष 2047 में अपनी स्वतंत्रता के 100वें वर्ष में प्रवेश करेगा, तब हमारा देश कैसा हो, इसके लिए हमें आज संकल्प लेकर काम शुरू करना होगा।
— Narendra Modi (@narendramodi) December 10, 2020
जब हम देशहित को सर्वोपरि रखते हुए काम करेंगे तो आत्मनिर्भर और समृद्ध भारत का निर्माण कोई रोक नहीं सकता। pic.twitter.com/6w4klYRNMu
आइए हम प्रण करें... pic.twitter.com/Sm3bMUEYLC
— Narendra Modi (@narendramodi) December 10, 2020