Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ 2001માં સંસદ પર થયેલા હુમલાના શહિદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 2001માં સંસદ પર થયેલા હુમલાના શહિદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

પ્રધાનમંત્રીએ કહ્યું, “આજે આપણે એ વીરોને શ્રદ્ધાંજલિ આપી રહ્યાં છીએ જેમણે આપણી સંસદનું રક્ષણ કરતા પોતાની જીવનની આહૂતિ આપી દીધી હતી. એમના બલિદાનને ક્યારેય નહીં ભુલી શકાય.

 

***

RP