પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતનાં રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદને રાષ્ટ્રપતિ તરીકે એક વર્ષ પૂર્ણ કરવા બદલ અભિનંદન પાઠવ્યાં છે.
પ્રધાનમંત્રીએ કહ્યું કે, “રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજીને રાષ્ટ્રપતિ તરીકે એક વર્ષ પૂર્ણ કરવા બદલ અભિનંદન. તેમણે પોતાનાં શાણપણ અને માનવતાવાદી અભિગમથી દરેક ભારતીયોનાં દિલ જીતી લીધા છે. તેઓ મહત્ત્વપૂર્ણ નીતિગત મુદ્દાઓથી સારી રીતે વાકેફ છે. રાષ્ટ્રપતિજી યુવાનો, ખેડૂતો અને ગરીબોને સક્ષમ બનાવવા પણ આતુર છે.”
NP/J.Khunt/GP/RP
Congratulations to Rashtrapati Ramnath Kovind Ji on completing 1 year in office. He’s endeared himself to every Indian with his wisdom and humility. He is extremely well versed in key policy issues. Rashtrapati Ji is also passionate about empowering the youth, farmers & poor.
— Narendra Modi (@narendramodi) July 25, 2018