પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ભોપાલમાં પૂજ્ય શ્રી કુશાભાઉ ઠાકરેની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી.
X પરની એક પોસ્ટમાં, તેમણે લખ્યું:
“ભોપાલમાં પૂજ્ય કુશાભાઉ ઠાકરેજીની પ્રતિમાને શ્રદ્ધાંજલિ. તેમનું જીવન દેશભરના ભાજપ કાર્યકરોને પ્રેરણા આપતું રહ્યું છે. જાહેર જીવનમાં તેમનું યોગદાન હંમેશા યાદ રાખવામાં આવશે.
AP/IJ/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964@gmail.com
भोपाल में श्रद्धेय कुशाभाऊ ठाकरे जी की प्रतिमा पर श्रद्धा-सुमन अर्पित किए। उनका जीवन देशभर के भाजपा कार्यकर्ताओं को प्रेरित करता रहा है। सार्वजनिक जीवन में भी उनका योगदान सदैव स्मरणीय रहेगा। pic.twitter.com/45Jkig9VIB
— Narendra Modi (@narendramodi) February 23, 2025