Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

અમને અમારા અન્નદાતાઓ પર ગર્વ છે અને તેમના જીવનને સુધારવા માટે પ્રતિબદ્ધ છીએ: પ્રધાનમંત્રી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ટિપ્પણી કરી કે સરકારને ભારતના અન્નદાતાઓ પર ગર્વ છે અને તેમના જીવનને સુધારવા માટે પ્રતિબદ્ધ છે. MyGovIndia દ્વારા X પર એક થ્રેડ પોસ્ટનો જવાબ આપતા, તેમણે કહ્યું:

અમને અમારા અન્નદાતાઓ પર ગર્વ છે અને તેમના જીવનને સુધારવા માટેની અમારી પ્રતિબદ્ધતા નીચેના થ્રેડમાં પ્રકાશિત કરેલા પ્રયાસોમાં પ્રતિબિંબિત થાય છે. #PMKisan”

AP/IJ/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com