Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ડૉ. રાજેન્દ્ર પ્રસાદને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ આપી છે.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું;

ડૉ. રાજેન્દ્ર પ્રસાદ આપણા ઈતિહાસની મહત્ત્વની ક્ષણોમાં ગહન શાણપણ અને અડગ નેતૃત્વ ખૂબ જ ગર્વના સ્ત્રોત છે. લોકશાહી અને એકતાના ચેમ્પિયન તરીકેના તેમના પ્રયાસો પેઢી દર પેઢી ગુંજતા રહે છે. તેમની જન્મજયંતી પર તેમને શ્રદ્ધાંજલિ.

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com