Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ભગવાન બિરસા મુંડાને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભગવાન બિરસા મુંડાને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ આપી છે.

શ્રી મોદીએ જનજાતિ ગૌરવ દિવસના અવસર પર સૌને શુભેચ્છાઓ પણ પાઠવી હતી.

એક X પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;

ભગવાન બિરસા મુંડાજીને તેમની જન્મજયંતી પર આદરપૂર્વક શ્રદ્ધાંજલિ. આદિવાસી ગૌરવ દિવસના આ ખાસ અવસર પર દેશભરના મારા પરિવારના સભ્યોને શુભેચ્છાઓ.

CB/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com