Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ શ્રી દિલીપ પડગાંવકરના અવસાન પર શોક વ્યક્ત કર્યો


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રી દિલીપ પડગાંવકરના અવસાન પર દુઃખ વ્યક્ત કર્યું હતું.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “શ્રી દિલીપ પડગાંવકર અગ્રણી જાહેર વિચારક હતા, જેમનું પત્રકારત્વમાં પ્રદાન હંમેશા યાદ રહેશે. તેમના અવસાનથી દુઃખ થયું છે. ઈશ્વર તેમના આત્માને શાંતિ આપે.”

TR