Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ જાણીતા વૈજ્ઞાનિક ડૉ. એન. ગોપાલકૃષ્ણનના નિધન પર શોક વ્યક્ત કર્યો


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જાણીતા વૈજ્ઞાનિક ડૉ. એન. ગોપાલકૃષ્ણનના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે.

પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;

ડૉ. એન. ગોપાલકૃષ્ણનજીના નિધનથી વ્યથિત છું. તેઓ બહુમુખી વ્યક્તિત્વ હતા. તેમણે વિજ્ઞાન અને શિક્ષણમાં નોંધપાત્ર યોગદાન આપ્યું હતું. તેમના સમૃદ્ધ આધ્યાત્મિક જ્ઞાન અને ભારતીય ફિલસૂફીમાં રુચિ માટે પણ તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. તેમના પરિવાર પ્રત્યે સંવેદના. ઓમ શાંતિ.”

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com