Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ઈન્દોરમાં દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઈન્દોરમાં થયેલી દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. શ્રી મોદીએ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણ સાથે વાત કરી છે અને પરિસ્થિતિ અંગે અપડેટ લીધી છે.

એક ટ્વિટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું; “ઇન્દોરમાં દુર્ઘટનાથી ખૂબ જ દુઃખી છું. સીએમ @ChouhanShivraj જી સાથે વાત કરી અને પરિસ્થિતિ વિશે અપડેટ લીધું. રાજ્ય સરકાર બચાવ અને રાહત કાર્યને ઝડપી ગતિએ આગળ વધારી રહી છે. અસરગ્રસ્તો અને તેમના પરિવારો સાથે મારી પ્રાર્થના.”

GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com