Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ 30 પ્રતિકૂળ ઉજ્જડ જમીનોને એક સુંદર પર્યાવરણ-પર્યટન સ્થળમાં રૂપાંતરિત કરવાની પ્રશંસા કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 30 પ્રતિકૂળ ઉજ્જડ જમીનોને 1610 હેક્ટરના સુંદર ઈકો-ટૂરિઝમ ડેસ્ટિનેશનમાં પરિવર્તિત કરવાના કોલ ઈન્ડિયા ટીમના પ્રયાસોની પ્રશંસા કરી છે, જેની મુલાકાત માત્ર લોકો જ નહીં પરંતુ પાંખવાળા પ્રવાસીઓ પણ લઈ રહ્યા છે.

કેન્દ્રીય રેલવે, કોલસા અને ખાણ રાજ્ય મંત્રી રાવસાહેબ પાટીલ દાનવેના ટ્વીટ થ્રેડના જવાબમાં પ્રધાનમંત્રીએ કહ્યું;

વધુ ટકાઉ વૃદ્ધિ અને પર્યાવરણીય પ્રવાસન માટે પ્રશંસનીય પ્રયાસ.”

 

GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com