प्रधानमंत्री श्री नरेन्द्र मोदी ने लकुलिश परंपरा के कुलगुरु स्वामी राजर्षि मुनि के निधन पर गहरा दुख व्यक्त किया है।
प्रधानमंत्री ने वर्षों से योग में उनके उत्कृष्ट योगदान का उल्लेख किया। उन्होंने दिवंगत आत्मा की शांति के लिए प्रार्थना की और शोक संतप्त अनुयायियों के प्रति अपनी संवेदना व्यक्त की।
प्रधानमंत्री ने ट्वीट किया:
લકુલીશ પરંપરાના કુલગુરુ સ્વામિ રાજર્ષિ મુનિના બ્રહ્મલીન થયાના સમાચાર દુ:ખદ છે. તેઓએ વર્ષો સુધી યોગના સંવર્ધન અને વિકાસનું કાર્ય કર્યું. સદ્ગતના આત્માની શાંતિ માટે અંતરમનથી પ્રાર્થના તથા શોકગ્રસ્ત અનુયાયીઓને સાંત્વના ॥
— Narendra Modi (@narendramodi) August 30, 2022
****
एमजी / एएम / जेके
લકુલીશ પરંપરાના કુલગુરુ સ્વામિ રાજર્ષિ મુનિના બ્રહ્મલીન થયાના સમાચાર દુ:ખદ છે. તેઓએ વર્ષો સુધી યોગના સંવર્ધન અને વિકાસનું કાર્ય કર્યું. સદ્ગતના આત્માની શાંતિ માટે અંતરમનથી પ્રાર્થના તથા શોકગ્રસ્ત અનુયાયીઓને સાંત્વના ॥
— Narendra Modi (@narendramodi) August 30, 2022