Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ મન કી બાત માટે વિચારો અને ઇનપુટ્સ આમંત્રિત કર્યા


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 28મી ઓગસ્ટ 2022ના રોજ સવારે 11 વાગ્યે સુનિશ્ચિત થયેલ મન કી બાતના આગામી એપિસોડ માટેના વિચારો અને ઇનપુટ્સ શેર કરવા લોકોને આમંત્રિત કર્યા છે. MyGov, નમો એપ પર વિચારો શેર કરી શકાય છે અથવા મેસેજ રેકોર્ડ કરવા માટે 1800-11-7800 નંબર ડાયલ કરી શકાય છે.

MyGov આમંત્રણને શેર કરીને, પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;

“28મી ઓગસ્ટે આવનારા #MannKiBaat કાર્યક્રમ માટે વિચારો અને ઇનપુટ્સની રાહ જોઈ રહ્યા છીએ. MyGov અથવા NaMo એપ પર લખો. વૈકલ્પિક રીતે, 1800-11-7800 ડાયલ કરીને સંદેશ રેકોર્ડ કરો.

https://www.mygov.in/group-issue/inviting-ideas-mann-ki-baat-prime-minister-narendra-modi-28th-august-2022/?target=inapp&type=group_issue&nid=333371

 

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com