Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ સંસદમાં રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ માટે આયોજિત વિદાય કાર્યક્રમમાં હાજરી આપી

પ્રધાનમંત્રીએ સંસદમાં રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ માટે આયોજિત વિદાય કાર્યક્રમમાં હાજરી આપી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સંસદમાં રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ માટે આયોજિત વિદાય કાર્યક્રમમાં હાજરી આપી હતી.

એક ટ્વીટમાં પ્રધાનમંત્રીશ્રીએ કહ્યું:

“આજે અગાઉ, સંસદમાં રાષ્ટ્રપતિ કોવિંદજી માટે આયોજિત વિદાય કાર્યક્રમમાં હાજરી આપી હતી. તેમાં વિવિધ પક્ષોના મંત્રીઓ અને નેતાઓએ હાજરી આપી હતી.”

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com