પ્રધાનમંત્રી શ્રીએ શ્રદ્ધાળુઓમાં પૂજા સ્થાનોને સ્વચ્છ રાખવાની વધતી જતી ભાવનાની પ્રશંસા કરી છે.
પ્રધાનમંત્રી શ્રી ઉત્તરાખંડના મુખ્યમંત્રી શ્રી પુષ્કર સિંહ ધામીના ટ્વીટ થ્રેડ પર પ્રતિક્રિયા આપી રહ્યા હતા જ્યાં મુખ્યમંત્રીએ આપણા ધાર્મિક આસ્થાના સ્થળોને સ્વચ્છ રાખવાના પ્રધાનમંત્રી શ્રીના મન કી બાત કાર્યક્રમમાં કરાયેલા આહ્વાનના જવાબમાં શ્રદ્ધાળુઓ દ્વારા યાત્રાધામોની સફાઈ કરવાની ઘટનાઓ વર્ણવી હતી.
પ્રધાનમંત્રી શ્રીએ ટ્વીટ કર્યું:
ભક્તોની આ ભાવના તીર્થસ્થળોની સ્વચ્છતા માટે સૌને પ્રેરણા આપશે.
श्रद्धालुओं की यह भावना तीर्थस्थलों की स्वच्छता के लिए हर किसी को प्रेरित करने वाली है। https://t.co/XiytysWgKE
— Narendra Modi (@narendramodi) May 30, 2022
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964@gmail.com
श्रद्धालुओं की यह भावना तीर्थस्थलों की स्वच्छता के लिए हर किसी को प्रेरित करने वाली है। https://t.co/XiytysWgKE
— Narendra Modi (@narendramodi) May 30, 2022