Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ આચાર્ય કૃપલાનીને તેમની જયંતિ પર યાદ કર્યા


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં આપેલા યોગદાન બદલ આચાર્ય કૃપલાનીને યાદ કર્યા. આચાર્ય કૃપલાનીની આજે જયંતિ પર, પ્રધાનમંત્રીએ આપણા રાષ્ટ્ર માટે તેમના મહાન વિઝન અને પર્યાવરણ સંરક્ષણ અને સામાજિક સશક્તિકરણમાં તેમના યોગદાન માટે તેમની પ્રશંસા કરી હતી.

 

પ્રધાનમંત્રીએ ટ્વિટ કર્યું: આચાર્ય કૃપલાની બાપુના નેતૃત્વમાં ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં મોખરે હતા. તેમની પાસે આપણા રાષ્ટ્ર માટે એક મહાન વિઝન હતું અને તેમણે સાંસદ તરીકે તેને પૂર્ણ કરવા માટે કામ કર્યું હતું. તેમણે પર્યાવરણીય સંરક્ષણ અને સામાજિક સશક્તિકરણમાં ઘણું યોગદાન આપ્યું હતું. તેમની જયંતિ પર તેમને યાદ કરીએ.

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com